ભારતીય સંસ્કૃતિમાં ઘરમાં કે મંદિરમાં ભગવાનની અને દેવ-દેવીઓની આરતી કરવાનો રિવાજ છે. આપણે આરતી કોની કરીએ? સામાન્ય રીતે, શ્રીરામ ...
ચિંતા એટલે પ્રગટ અગ્નિ, જે નિરંતર પોતાને બાળ્યા જ કરે! કહેવાય છે ને કે,चिंतायाश्च चितायाश्च बिंदुमात्रं विशिष्यते ।चिता दहति ...
શ્રીકૃષ્ણ ભગવાન સાથે આધ્યાત્મિક રીતે જોડાવા માટે, તેમના સાચા સ્વરૂપની ઓળખાણ અને તેમણે પ્રબોધેલા ગીતાજ્ઞાનની યથાર્થ સમજણ મદદરૂપ થઈ ...
મહાશિવરાત્રિ એ શિવની આરાધનાનો અવસર છે. અમુક માન્યતા અનુસાર આ દિવસ શિવ અને પાર્વતીના લગ્નનો દિવસ કહેવાય છે. તો ...
સત્ એટલે આત્મા, એ જેને આત્મા પ્રાપ્ત થયો છે એવા ગુરુ, એટલે સદ્ગુરુ! સદ્ગુરુ એ તો આત્મજ્ઞાની જ કહેવાય. ...
ખુદની સાચી ઓળખ કઈ? ધારો કે, તમારું નામ “ચંદુલાલ વકીલ” છે. હવે તમને કોઈ પૂછે કે “તમે કોણ?” તો ...
જીવન વ્યવહાર ચલાવવા માટે વાણી એ મહત્ત્વનું સાધન છે. પણ ક્યારેક જાણતાં-અજાણતાં વાણી અવળી રીતે અને અવળી જગ્યાએ વપરાય ...
ઘરમાં પતિ-પત્ની તેમજ મા-બાપ છોકરાંના સંબંધોમાં એકબીજાને નહીં સમજી શકવાથી ગુસ્સો આવે છે. ઘણીવાર સામો ખોટું કરે છે એવું ...
આજકાલ ભારત દેશમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. પહેલાંના વખતમાં જીવનમાં એક જ વખત લગ્ન કરતા હતા, પછી ...
સાસુ, વહુ અને વર એક ત્રિકોણ છે. દરેક કુટુંબમાં, તેમાંય ખાસ કરીને ભારતના પરિવારોમાં ઘેર-ઘેર આ ત્રિકોણ જોવા મળે ...