૨૯ રા’ માંડલિકનો હલ્લો બીજે દિવસે અરધી રાત થઇ ન થઇ ત્યાં મહારાજ કરણરાયના યુદ્ધ મંત્રણાખંડમાં જોદ્ધાઓ આવી ...
૨૭-૨૮ પાટણનું જુદ્ધ એ ઉત્સાહનું મોજું શમતાં જ મહારાજ કર્ણદેવે પોતાનો નિર્ણય જાહેર કર્યો: ‘પાટણના નાગરિકો! આ નગરને ...
૨૬ વિદાય વેળાએ બત્તડદેવની વીરગતિના સમાચાર પાટણમાં પવનવેગે આવી ગયા. તુરુક ધસ્યો આવતો હતો. એની સાથે સેંકડોનું દળ ...
૨૫ બત્તડ મર્યો છે; નમ્યો નથી! બીજા દિવસે વહેલી સવારમાં હજી મહુડાસાવાસીઓ એકબીજાના મોં જુએ ત્યાં આકાશમાંથી જેમ ...
૨૪ મરણિયા જુદ્ધનો નિર્ણય બત્તડદેવે મહુડાસામાં જે હવા ઊભી કરી હતી, તેની કસોટીને બહુ વાર ન હતી. માધવ ગયા ...
૨૩ એકલવીર! માધવ પવનવેગે પાછો ફરી રહ્યો હતો. તેના ઉપર નિષ્ફળતાની કાલિમા લટકતી હતી. પણ તે સૌને વેળાસર ...
૨૨ માધવનો જવાબ ઉલૂગખાન અલાઉદ્દીનનો ભાઈ હતો. ગુજરાતની ચડાઈનો ભાર તેના ઉપર ને નુસરતખાન ઉપર પડ્યો હતો... બંનેએ ...
૨૧ દિલ્હીનો સુરત્રાણ વજીર નુસરતખાન સાથે માધવ મહામંત્રી સુરત્રાણના દરબારમાં ગયો. બાદશાહનો એક હજાર થાંભલાનો મહેલ, દારુલખિલાફત દિલ્હીની ...
૨૦ દિલ્હીને પંથે માધવ મહેતાએ ચિત્તોડમાં વધારે વખત ગુમાવવામાં હવે ડહાપણ ન જોયું. જૂનું વૈર લેવું હોય, ને ...
૧૯ રાવળ સમરસિંહનો જવાબ પોતાને જે વિચિત્ર અનુભવ થઇ ગયો તેમાંથી કાંઈ વિચારે કે મગજમાં ગોઠવે તે પહેલા ...