આ તરફ પૃથ્વી પર લાખો લોકોના આંસુઓથી સમુદ્રનું પાણી કંપી ઉઠ્યું હતું. એ જ સમયે દૈત્યરાજ કેતુક મહાદેવની સામે ...
સમુદ્રક અને એની સેના વિરમન્યુને ઉભો થતો અટકાવવા માટે ઘણી મહાકાય કોશિશ કરી રહ્યા હતાં. વિરમન્યુનું હાડપિંજર જેવું ભયંકર ...
અમીનાં છાંટણાં કરવાથી નિલ ભૂમિનું ઝેર દૂર થશે. પરંતુ, એ ઝેરનો સદાકાળ માટે નાશ કેવી રીતે કરવો એ પ્રશ્ન ...
માયાવી જંગલથી બહાર નીકળ્યા પછી નિલક્રિષ્ના અને અવનિલ તરત જ પિતા ધૃણ પાસે આવી પહોંચ્યા. ત્યારે પૃથ્વીનું વાતાવરણ અસાધારણ ...
નિલક્રિષ્નાએ આંખો બંધ કરી. ઘૃણે આપેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા એ અમર વૃક્ષનું સ્મરણ કરવા લાગી. એની આંખો ભલે બંધ ...
અવનિલે પહેલી વાર જ્યારે એ અજાણ્યા પુરુષને જોયો, ત્યારે એને લાગ્યું કે જાણે આ માયાવી જંગલના અંધકારમાંથી કોઈ પ્રાચીન ...
અવનિલ ધીમે ધીમે માયાવી જંગલ તરફ આગળ વધવા લાગ્યો. દૂરથી જ એ જંગલ કોઈ જીવંત રાક્ષસની જેમ દેખાતું હતું. ...
ઈશ્વરનું કાર્ય તો અવિરત રીતે ચાલી જ રહ્યું હતું. સમયના અજાણ્યા પ્રવાહમાં તે એવી ગૂંથણીઓ રચી રહ્યો હતો, જેનો ...
(નિલક્રિષ્નાએ કૃત્રિમ દુનિયાની એક નાનકડી ઝુંપડીમાં પાંચ દિવસ વિતાવ્યાં. આ પાંચ દિવસ દરમિયાન તેણે પૃથ્વી અને તેના રહસ્યો વિશેનું ...
સમુદ્રના ત્યાંથી નિકળી ગયા બાદ, બાબા આર્દ સમાધિમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં એક અલૌકિક તેજ ઝળહળતું હતું. ...