સનત્કુમાર બોલ્યા, “દશ અંગોમાં ન્યાસ કર્યા પછી ધ્યાન ધરવું. अयोध्यानगरे रत्नचित्रसौवर्णमण्डपे। मन्दारपुष्पैराबद्धविताने तोरणान्विते।। सिन्हासनसमासीनं पुष्पकोपरि राघवम्। रक्षोमिर्हरिभिर्देवै: सुविमानगतै: शुभै:।। ...
સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે ભગવાન શ્રીરામના મંત્ર જણાવવામાં આવે છે અને એમની ઉપાસનાથી મનુષ્યો ભવસાગર તરી જાય છે. ...
સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુરપતિના અંતમાં ચતુર્થી વિભક્તિ હોય અને મહાબલાયના અંતમાં સ્વાહા ...
સનત્કુમાર બોલ્યા, “શત્રુની સેનાનું દમન કરી તેનું આક્રમણ ખાળવા તથા શત્રુસેનાનો વિનાશ કરવા માટે મંત્રના સાધકે ભગવાન નૃસિંહનું ગંધ-પુષ્પ ...
સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે હું નૃસિંહના દિવ્ય મંત્રોનું વર્ણન કરું છું તે સાવધાન થઈને સાંભળો. આ જ મંત્રોની ...
સનત્કુમાર બોલ્યા, “જે પ્રતિદિન પ્રાત:કાલે પચીસ વાર ‘ૐ નમો નારાયણાય’ અષ્ટાક્ષર મંત્રનો જપ કરીને જળ પીએ છે, તે સર્વ ...
સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે હું મહાવિષ્ણુના મંત્રોનું વર્ણન કરું છું; આ લોકમાં તે અત્યંત દુર્લભ છે; જે પામ્યા ...
સનત્કુમાર બોલ્યા, “હે નારદ, હવે ધન અને પુત્રસંતતિ આપનારા અંગારક મંત્ર વિષે જણાવું છું. ‘ॐ मंगलाय नम:’ આ છ ...
સનત્કુમાર બોલ્યા, “હવે સામરૂપ સૂર્યના મંત્રોનું વિધાન જણાવું છું. જેની આરાધનાથી પૃથ્વી પરના સર્વ ઇષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. ...
સનત્કુમાર બોલ્યા, “હે વિપેન્દ્ર, હવે હું ગણેશના મંત્રોનું વર્ણન કરું છું. સર્વ અભીષ્ટ વસ્તુને આપનારા આ મંત્રોની સારી પેઠે ...